Wednesday, February 03, 2010

કાં સુદર્શન, ને કાં અડાયું!

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

સત્યને કોણ ધારે એ જોયા કર
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે

- મનોજ ખંડેરિયા
To read the whole Gazal, click on title.

No comments: